આમને-સામને / મંત્રી પરશોતમ સોલંકીની નારાજગી બાદ સરકાર અને જવાહર ચાવડાએ આપવા પડ્યા આ જવાબ

Minister Jawahar Chawda's reply after Parshottam Solanki's statement on fishermen's assistance

જવાહર ચાવડાએ પોતાની જ સરકારમાં મંત્રી પરશોતમ સોલંકીએ માછીમારોની સહાયને લઈ લગાવેલા આક્ષેપોની વાતનો જવાબ આપતા કહ્યું કે, માછીમારોને રાજ્ય સરકારે પુરતી સહાય કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ