ગુજરાત સહિત આખુ વિશ્વ કોરોનાની મહામારી સામે જંગ લડી રહ્યુ છે. ત્યારે વેક્સિન ન શોધાય ત્યાં સુધી સાવચેતી જ બચાવ છે. સાવચેતી માટે જ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( FSSAI ) દ્વારા દૂધ વાપરતા પહેલા તેને કોરોના મુક્ત કેવી રીતે કરવું તેની ગાીડલાઈન બહાર પાડવામાં આવી છે.
શું છે દૂધને સેનેટાઈઝ કરવાની ગાઈડલાઈન
દૂધ ઘરે લાવી દીધા બાદ શું ધ્યાન રાખશો?
દૂધ ખરીદતી વખતે શું ધ્યાન રાખશો
ભારતમાં કોરોનાના કેસ કુદકેને ભુસકે વધી રહ્યા છે ત્યારે FSSAI દ્વારા રોજ બરોજના વપરાતા દૂધને કોરોનામુક્ત કરવાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તમે દૂધને કેવી રીતે કોરોના મુક્ત કરી શકો છો અને કોરોના મહમારીમાં સાવચેત રહી શકો છે તે અંગેના દિશા નિર્દેશ આપ્યા છે.