આદેશ / સુપ્રીમનો કેન્દ્ર સરકારને આદેશ, આટલા દિવસોમાં શ્રમિકોને ઘરે પહોંચાડી દો

migrants workers issue supreme court suo motu pil states and central government

પ્રવાસી શ્રમિકોના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે જે કરવા ઈચ્છીએ છીએ તે અમે જણાવી રહ્યા છીએ. અમે બધા સ્થળાંતર કરનારા શ્રમિકોને ઘરે પહોંચાડવા માટે 15 દિવસનો સમય આપીશું. બધા રાજ્યોએ તે જણાવવાનું રહેશે કે તેઓ કેવી રીતે રોજગાર અને અન્ય પ્રકારની રાહત પૂરી પાડશે, તેનો રેકોર્ડ લાવવો પડશે. સ્થળાંતર કરનારા શ્રમિકોની નોંધણી કરાવવી જ પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ