નિવેદન / CAA પર ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ ઠાકરેનું મોટુ નિવેદન, કહ્યું, ગેરકાયદેસર રીતે વસતા પ્રવાસીઓને...

migrants should be thrown out of the country raj thackeray

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ કેન્દ્ર સરકારની મંશાથી વિરુદ્ધ શનિવારે કહ્યું કે, ગેરકાયદેસર રીતે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને અફઘાનિસ્તાનથી આવીને ભારતમાં વસતા પ્રવાસીઓને 'ઉઠાવીને બહાર કરી' દેવા જોઇએ, કેમકે તે દેશ પર બિનજરૂરી બોઝ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ