રાજનીતિ / CM યોગીના પર રાજ ઠાકરે વિફર્યા, કહ્યું તો પછી પ્રવાસીઓએ પણ મહારાષ્ટ્રમાં આવવા લેવી પડશે આ મંજૂરી

migrants politics cm yogi adityanath mns chief raj thackeray maharashtra government

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે એક વાત ધ્યાન રાખી લેવાની જરૂર છે કે પ્રવાસીઓને હવે મહારાષ્ટ્ર આવતાં પહેલાં પરમિશન લેવાની રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ