લોકડાઉનનો કહેર / ભારતમાં છેલ્લા 10 દિવસમાં અકસ્માતને લઇને પ્રવાસી શ્રમિકોના મોતનો આંકડો તમને ચોંકાવી દેશે

migrant labourers dies and injured in road train accidents during covid 19 lockdown

લોકડાઉનમાં પ્રવાસી મજૂરોને વધારે મજબૂર બનાવી દીધા છે. તેમની સામે ફક્ત ખાવા પીવાનું જ સંકટ નથી. તેમની આવકનો પણ કોઈ સોર્સ રહ્યો નથી. આ કારણે તેઓ પોતાના ધંધાના સ્થળેથી વતન પગપાળા જવા નીકળ્યા છે. પલાયન કરી રહેલા મજૂરો ટ્રેન અને સડક દુર્ઘટનાઓનો શિકાર બની રહ્યા છે. અનેક ઘટનાઓના અંતે ફક્ત 10 દિવસમાં 99 પ્રવાસી મજૂરોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ