ભોજનમાં ભ્રષ્ટાચાર / નવાગઢઃ બાળકોના આરોગ્ય સાથે ચેડાં, મધ્યાહ્ન ભોજનમાં દાળ સાથે પિરસાઈ છે જીવતી ઈયળો?

midday mill school no 26 27 in navagadh jetpur

મધ્યાહ્ન ભોજનમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે, થોડા દિવસ પહેલા ગોંડલ તાલુકા બાદ બીજી ઘટના જેતપુરના નવાગઢમાં સામે આવી છે. નવાગઢની તાલુકા પ્રાથમિક શાળા નંબર-26 અને 27માં બાળકોના મધ્યાહ્ન ભોજનમાં જીવતી ઈયળ જોવા મળી હતી, જેને લઇ ને સરકારી તંત્ર દોડતું થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ