નિવેદન / હાર પછી ધોનીએ કહ્યુ કે, 'બેટ્મસેનએ હોમવર્ક કર્યુ ન હતુ'

mi-vs-csk-things-really-did-not-go-our-way-especially-batting-says-ms-dhoni

ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનની પહેલી ક્વોલિફાઇંકગ મેચ દરમિયાન ચેન્નાઇને મુંબઇની સામે હાર મળી હતી. મેચ પછી ધોનીએ પોતાના બેટ્સમેનથી નારાજ જોવા મળ્યો હતો. ધોનીએ મેચ પછી કહ્યુ કે, અમારા બેટ્સમેનોએ વધારે સારું ફોર્મ કરવાની જરૂર હતી. મુંબઇની ટીમે આ સિઝનમાં ચેન્નાઇને ચોથી વખત હરાવ્યુ છે. 

બ્રેકિંગ ન્યૂઝ