પત્ર / ગૃહ મંત્રાલયે લૉકડાઉન 4 અંગે રાજ્ય સરકારોને આપ્યા આ આદેશ, કહ્યું આ તો નહીં જ હટાવી શકો

mha reminds state govts guidelines on lockdown restrictions

લૉકડાઉન 4.0માં છૂટ માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને અધિકાર જરૂર આપ્યા છે, પરંતુ રાજ્ય સરકાર એક મર્યાદામાં રહીને જ નિર્ણય લઇ શકશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને આ વિશે લખ્યું છે કે લૉકડાઉનમાં રાહત જરૂર અપાઇ છે, પરંતુ રાજ્ય સરકાર ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સને બાજુએ રાખતા પ્રતિબંધોને ઓછા કરી શકશે નહીં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ