કોરોના વાયરસ / જમાત અને રોહિંગ્યાના સંબંધો પર મોટો ખુલાસો, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપ્યા આ આદેશ

mha alert all states regarding rohingya muslims tablighi jamaat

સમગ્ર દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ગૃહ મંત્રાલયે રોહિંગ્યા મુસ્લિમોને લઇને તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર તબલીગી જમાતના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઇને આમાંથી કેટલાક લોકો હજુ પણ પોતાના કેમ્પમાં નથી પરત ફર્યા. આ કેમ્પ તેલંગાણા, પંજાબ, દિલ્હી અને જમ્મુમાં છે. મંત્રાલયે તમામ રાજ્યોને આના કોન્ટેક્ટ ટ્રેસિંગ અને રોહિંગ્યા મુસ્લિમોના કોરોના ટેસ્ટ કરવાનું કહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ