Gujarat Cyclone / 3 દિવસમાં ચક્રવાત ત્રાટકે તેવી શક્યતા, જાણો ક્યાં પડશે ભારે વરસાદ

રાજ્ય કોરોના સંકટથી પસાર થઇ રહ્યું છે ત્યારે વાવાઝોડાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. એવામાં રાજયમાં 3 દિવસમાં આ ચક્રવાત ત્રાટકે તેવી શક્યતા છે. સંભવિત વાવાઝોડાના પગલે ભાવનગર તંત્ર એલર્ટ, દરિયા કિનારાના 34 ગામોને કરવામાં આવ્યા એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા આપવામાં આવી સૂચના, ઘોઘા બંદરે 1 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ