કચ્છ ભૂકંપ અને કરુણતા / ભૂકંપના 11 દિવસ બાદ ભેટેલી હાલતમાં મળ્યા ભાઈ-ભાભી અને ભત્રીજીના મૃતદેહ, આજે પણ ધંધૂકિયા પરિવારના નથી સુકાયા આંસુ

memories of 2001 kutch earthquake gujarat dhandhukiya family

કચ્છ ભૂકંપ ને બે દાયકા થઈ ગયા છતાં આ કુદરતની થપાટ હજુ પરિવાર ના સ્વજન ગુમાવનાર ભૂલ્યા નથી.આજે પણ અનેક પરિવાર એ દિવસ યાદ કરતા આંખો ભીની થઇ જાય છે આવો મળીએ રાજકોટના એવા એક પરિવાર ને જેમને પોતાના એક જ પરિવાર ના ત્રણ ત્રણ સ્વજન ગુમાવ્યા હતા અને 11 દિવસની રઝળપાટ પછી સ્વજનના મૃતદેહ મળ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ