અમર જવાન / કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા જવાન રમેશભાઈ જોગલના સ્મારકનું ઉપલેટામાં કરાયું અનાવરણ

 Memorial of Jawan Rameshbhai Jogal martyred in Kargil war unveiled in Upleta

6-7-1999 ના રોજ રમેશ વિક્રમભાઈ જોગલ કારગીલ લડાઈમાં વીરગતિ પામ્યા હતા, જેમનું ભવ્ય સ્મારક ઉપલેટા નજીક પોરબંદર હાઇવે પર આવેલ યાદવ હોટલની બાજુ બનાવવામાં આવ્યું

બ્રેકિંગ ન્યૂઝ