ક્યાં સુધી / ગુજરાત ફરી એક વખત મૂકાયું શરમમાંઃ શું સમાધાન લાવશે સમરસતા?

Mehsana: Compromise between the two community in lhor village

હજુ થોડાંક દિવસ પહેલાં જ ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવાઈ ગયો. ત્યારે ગુજરાતનાં સ્થાપકોનો આત્મા એમ માની રહ્યો હશે કે હવે તો ગુજરાતમાં સામાજિક સમરરસતા રગેરગમાં એકરસ થઈ ગઈ હશે. પરંતુ જો તેમનો આત્મા મહેસાણાનાં લ્હોર ગામમાં એક લટાર મારવા નીકળશે તો એ જાણીને કકળી ઉઠશે કે અમે આવા ગુજરાતની કલ્પના ન હોતી કરી કે જ્યાં એક દલિત વરરાજાને ઘોડે ચડવા માટે ગામનાં સવર્ણોનાં રાજીપાનો મોતાજ રાખવો પડે.

બ્રેકિંગ ન્યૂઝ