મોટું નિવેદન / "હું હતો ત્યારે કોઇ આતંકીની શ્રીનગરમાં પ્રવેશવાની હિંમત ન હતી", જાણો કોણે આપ્યું આ મોટું નિવેદન

Meghalaya Governor Satyapal Malik made a big statement

કાશ્મીરમાં થઈ રહેલી હિંસા મામલે મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે મોટું નિવેદન આપ્યું છે. જેમા તેમણે કહ્યું કે જ્યારે તેઓ કાશ્મીરમાં રાજ્યપાલ હતા ત્યારે આતંકીઓ ત્યા ઘુસી પણ નહોતા શકતા.

બ્રેકિંગ ન્યૂઝ