એક્શન / વ્યાજખોરી બંધ કરી દેજો નહીં તો...., અમદાવાદમાં 70 આરોપીઓ કરાઈ ધરપકડ, નાના વેપારીઓને અપાશે લોન

Mega Lokdarbar of police in Ahmedabad

અમદાવાદમાં વ્યાજખોરો સામે યોજાયેલા મેગા લોકદરબારમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, અમદાવાદમાં વ્યાજખોરીના 47 ગુના નોંધાયા છે. અત્યાર સુધીમાં યોજાયેલા 54 લોકદરબારમાં 3730 લોકો હાજર રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ