અમદાવાદ / કોરોનાની વધતી અસરને લઇ CM રૂપાણીએ યોજી બેઠક

અમદાવાદમાં કોરોના વાયરસની અસર વધી રહી છે. ત્યારે કોરોનાની વધતી અસરને લઇ સીએમ રૂપાણીએ બેઠક યોજી. જેમાં પ્રદીપસિંહ જાડેજા. ડી.થારા, કમિશનર આશિષ ભાટિયા પણ ઉપસ્થિત રહ્યાં છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિની ઉપસ્થિત યુ.એન.મહિતે હોસ્પિટલમાં બેઠક યોજાઇ છે. અને કોરોના વાયરસના પોઝિટિવ કેસને લઇને ચર્ચા કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ