બોલીવૂડ હોય કે પછી રાજકારણ, યૌન ઉત્પિડન, યૌન શૌષણ,છેડતી જેવી ઘટનાઓના આક્ષેપ લાગતા આવે છે. અને લાગી પણ રહ્યા છે. થોડા મહિનાઓ પહેલા સોશિયલ મીડિયા પર MEE TOO કેમ્પેઈનને એટલું બળ મળ્યુ કે તેમાં ના કુદનારી હસ્તીઓ અને વસ્તીઓ પણ કુદી પડી. MEE TOOના કારણે કેટલાય લોકોના કેરિયર પર અસર થઈ. તો કેટલાકને પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવાના વારા પણ આવ્યા.
ME TOOથી બચવાના ઉપાયો શું
ME TOOના કારણે કેટલાય લોકોના કેરિયર પર અસર થઈ
કોઈને બદનામ કરવાનું આ એક પ્લેટફોર્મ છે ?
થોડા દિવસે પહેલા અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આક્ષેપ લગાવ્યો અને પોતે 16 વર્ષની હતી ત્યારે તેની સાથે કથિત માગણીઓ કરાઈ હોવાનો આરોપ નાંખ્યો. જોકે આ ME TOO એટલું અઘરૂ થઈ ગયું છે કે હવે લોકોને પોતાની પ્રતિષ્ઠા જવાનો ડર લાગી રહ્યો છે અથવા તો પોતાની છબીથી લોકો પર શું અસર પડશે તે ચિંતા સતાવી રહી છે આખરે ME TOO થી કેવી રીતે બચી શકાય? ME TOO પાછળ કોઈનો હાથ હોય છે? કોઈને બદનામ કરવાનું આ એક પ્લેટફોર્મ છે ? મીટુથી બચવાના ઉપાય શું છે? આ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે, લાઈફ ગાઈડ પરેશ કીકુભાઈ દેસાઈ
જાણો આ પ્રશ્નના જવાબો
ME TOOથી બચવાના શું છે ઉપાય?
ME TOOથી કરિયરને અસર?
કેવી રીતે ME TOOથી બચી શકાય?
લોકોને બદનામ કરવાનું પ્લેટફોર્મ?
ME TOOથી બચવાનો ઉપાય શું?
સોશિયલ મીડિયા પર દાવા કેટલા સાચા?
કેવી રીતે ME TOOથી દૂર રહી શકાય?
સેલિબ્રિટીઓ કેવી રીતે સપડાઈ જાય છે?