દુ:ખદ / રશિયન હુમલામાં જીવ ગુમાવનાર કર્ણાટકના વિદ્યાર્થીનો મૃતદેહ બેંગલુરુ લવાયો, CMએ પાઠવી શ્રદ્ધાંજલિ

medical student naveen body reached bangalore died in russia ukraine war

રશિયા-યુક્રેન યુદ્ધમાં મૃત્યુ પામેલ કર્ણાટકના વિદ્યાર્થી નવીન શેખરપ્પા જ્ઞાનગોદારનો પાર્થિવ દેહ સોમવારે સવારે બેંગલુરૂ લવાયો છે. જ્યાં રાજ્યના CM બસવરાજ બોમાઈ સહિત અન્ય લોકોએ નવીનને શ્રદ્ધાંજલિ આપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ