હવે હવામાન વિભાગે જણાવ્યું છે કે 'વાયુ' વાવાઝોડાંનું સંકટ ગુજરાત પરથી ટળી રહ્યું છે. ત્યારે આ વાવાઝોડાંને લઇને સમગ્ર ગુજરાતમાં ચર્ચા વ્યાપી હતી. ત્યારે મીડિયા દ્વારા પણ આગાહીને લઇને લોકોને ચેતવામાં આવી રહ્યા હતા. ત્યારે આ વાવાઝોડાનો મીડિયા દ્વારા મોટો હાવભાવ ઉભો કરવાનો આક્ષેપ લગાવાય રહ્યો છે. પરંતુ મીડિયાએ લોકો સુધી સત્ય પહોંચાડવાનું કાર્ય કર્યું છે. મીડિયા લોકો સુધી સાચી માહિતી ન પહોંચાડે તો તે જવાબદાર ગણાય છે ત્યારે અમારૂ કર્તવ્ય બનતું હતું કે અમારે લોકોને સત્યથી અવગત કરવા. ત્યારે મીડિયાએ જીવના જોખમે પણ લોકો સુધી તમામ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે... જે મામલે વિસ્તૃતમાં જુઓ આરપાર વીથ હેંમત ગોલાણી સાથે...