જવાબ / ખેડૂત આંદોલન: કેનેડીયન નેતાને વિદેશ મંત્રાલયે રોકડું પરખાવ્યું, કહ્યું- આવા નિવેદન બિનજરૂરી

mea statement on canada leaders india farmer protest

ભારતના વિવિધ હિસ્સામાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો સહિત નેતાઓએ ટિપ્પણી કરી હતી. હવે આ મામલે ભારતના વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો હતો. ભારતે આ પ્રકારની ટિપ્પણીને બિન જરૂરી ગણાવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ