વિદેશ મંત્રાલય / નિત્યાનંદનો પાસપોર્ટ રદ્દ કરતા સરકારે 'કૈલાસા'ને લઇને આપ્યું આ નિવેદન

MEA says Government has cancelled Nithyananda's passport

કેન્દ્ર સરકારે દુષ્કર્મના આરોપ બાદ દેશ છોડીને ભાગી જનાર નિત્યાનંદનો પાસપોર્ટ રદ્દ કરી દીધો છે. વિદેશ મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ નિત્યાનંદની નવા પાસપોર્ટની અરજી પણ ફગાવી દેવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ