અયોધ્યા ચુકાદો / વિદેશ મંત્રાલયનો સણસણતો જવાબ, અયોધ્યા ભારતનો આંતરિક મુદ્દો, પાક.માં સમજણનો અભાવ છે

mea reaction on pakistan statement

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ભારતે પાકિસ્તાનની પ્રતિક્રિયા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો, વિદેશ મંત્રાલયે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પાકિસ્તાને આપેલ નિવેદનનો અમે અસ્વીકાર કરીએ છીએ. આ ભારતનો આંતરિક મામલો છે. તે કાયદાના શાસન અને તમામ ધર્મો, ખ્યાલો માટે સમાન આદર સાથે સંબંધિત છે, જે તેમનો મામલો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ