નિધન / પદ્મભૂષણથી સન્માનિત MDH ગ્રૂપના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની વયે નિધન, નેતાઓએ વ્યક્ત કરી સંવેદના

mdh group mahashay dharampal gulati death news live updates cm arvind kejriwal

MDH ગ્રૂપના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું આજે નિધન થયું છે. તેઓએ માતા ચન્નન દેવી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. 98 વર્ષના મહાશય ધર્મપાલ બીમારીના કારણે ઘણા દિવસોથી દાખલ હતા. હાર્ટએટેકના કારણે આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ