જમ્મુુ કાશ્મીર / માયાવતીએ આર્ટિકલ 370 મુદ્દે કહ્યું હવે BSP આશા રાખે છે કે...

mayawati tweet on article 370 in jammu kashmir

બહુજન સમાજ પાર્ટી (BSP)ની અધ્યક્ષ માયાવતીએ જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવા પર કેન્દ્ર સરકારનું સમર્થન કર્યું છે. એમણે કહ્યું કે કેન્દ્ર સરકારના નિર્ણયનો યોગ્ય લાભ ત્યાંના લોકોને આગળ મળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ