મધ્યપ્રદેશના પથેરિયાથી ધારાસભ્ય રમાબાઈ પરિહારને બહુજન સમાજ પાર્ટીને સસ્પેન્ડ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે રમાબાઈએ નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કર્યું હતું. પાર્ટીએ તેમને કોઈ પણ કાર્યક્રમમાં સામેલ થવા પર પ્રતિબંધ મૂક્યો છે.
CAAના સમર્થન બદલ BSP ધારાસભ્ય સસ્પેન્ડ
મધ્યપ્રદેશના પથેરિયાના ધારાસભ્ય છે રમાબાઇ
BSPના કાર્યક્રમોમાં ભાગ લેવા પર પણ રોક
ઉલ્લેખનીય છે તે મધ્યપ્રદેશમાં કમલનાથને સરકાર બતાવવા માટે બસપા ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. એવામાં શક્યતા છે કે રમાબાઈ જલ્દી જ કોંગ્રેસમાં સામેલ થાય.
CAAના સમર્થન બદલ BSP ધારાસભ્ય સસ્પેન્ડ
માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું કે બસપા અનુશાસિત પાર્ટી છે અને તેને તોડવાથી પાર્ટીના સાંસદો અને વિધાયકો વગેરે વિરુદ્ધ તરત કાર્યવાહી કરવામાં આવે છે. આ પગલે મધ્યપ્રદેશમાં પથેરિયાથી બસપાના ધારાસભ્ય રમાબાઈ પરિહાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કરવાને લઈને તેમને પાર્ટીથી બહાર કરવામાં આવ્યા છે. તેમની પર પાર્ટીના કાર્યક્રમમાં ભાગ ન લેવા માટે પણ પ્રતિબંધ લગાવાયો છે.
1. BSP अनुशासित पार्टी है व इसे तोड़ने पर पार्टी के MP/MLA आदि के विरूद्ध भी तुरन्त कार्रवाई की जाती है। इसी क्रम में MP में पथेरिया से BSP MLA रमाबाई परिहार द्वारा CAA का समर्थन करने पर उनको पार्टी से निलम्बित कर दिया है। उनपर पार्टी कार्यक्रम में भाग लेने पर भी रोक लगा दी गई है
આ પહેલાં પણ પાર્ટીએ આ કાયદાને વિભાજનકારી અને અસંવૈધાનિક ગણાવીને તેનો તીવ્ર વિરોધ કર્યો. સંસદમાં પણ તેની વિરુદ્ધમાં વોટિંગ કરાયું અને રાષ્ટ્રપતિને પણ જાણકારી આપવામાં આવી હતી. છતાં પણ ધારાસભ્ય રમાબાઈએ નાગરિકતા કાયદાનું સમર્થન કર્યું. પહેલાં પણ પાર્ટીએ તેમને આ માટેની ચેતવણી આપી હતી.
2. ऐसे सभी पुलिसकर्मियों की उच्च स्तरीय न्यायिक जाँच होनी चाहिये और दोषी होने के सही सबूत मिलने पर फिर उनको तुरन्त नौकरी से बर्खास्त करना चाहिये। बी.एस.पी. की यह माँग है।