રાજનીતિ / UPના રાજકારણમાં નવા સંકેત! માયાવતીએ આ મુદ્દા પર યોગી આદિત્યનાથ સરકારને આપ્યું સમર્થન

Mayawati slams ashok gehlot govt for charging bus fare

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને યોગી સરકાર વચ્ચે 'બસ પોલિટિક્સ' મામલો શાંત પડી રહેલો જોવા મળી રહ્યો ત્યારે જ રાજસ્થા સરકારે યુપી સરકારને બસોનું બિલ મોકલાવતા ફરી આ મામલો ગરમાયો છે. 36 લાખના આ બિલ પર હવે રાજયમાં રાજકીય માહોલ ગરમી થઇ રહ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી ભાજપના સમર્થનમાં આવ્યાં છે. માયાવતીએ ટવિટ કરી કોંગ્રેસ પર આ મુદ્દાને લઇને નિશાન તાક્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ