બ્રેકિંગ ન્યુઝ
Divyesh
Last Updated: 12:31 PM, 22 May 2020
ADVERTISEMENT
બસપા અધ્યક્ષ માયાવતીએ રાજસ્થાન પર ધૃણાસ્પદ રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. માયાવતીએ ટવિટ કરી કહ્યું કે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર દ્વારા કોટાથી અંદાજે 12000 યુવક-યુવતીઓને ઘરે મોકલવાના ખર્ચ તરીકે યુપી સરકારને 36.36 લાખ રૂપિયા વધુ આપવાની માંગ કરી છે જે તેમની કંગાળ અને અમાનવીયતાને પ્રદર્શન કરે છે. બે પાડોશી રાજ્યો વચ્ચે આવી ગેરવર્તૂણક રાજનીતિ ઘણી દુઃખદ છે.
1. राजस्थान की कांग्रेसी सरकार द्वारा कोटा से करीब 12000 युवा-युवतियों को वापस उनके घर भेजने पर हुए खर्च के रूप में यूपी सरकार से 36.36 लाख रुपए और देने की जो माँग की है वह उसकी कंगाली व अमानवीयता को प्रदर्शित करता है। दो पड़ोसी राज्यों के बीच ऐसी घिनौनी राजनीति अति-दुखःद। 1/3
— Mayawati (@Mayawati) May 22, 2020
ADVERTISEMENT
માયાવતીએ કહ્યું કે રાજસ્થાન સરકાર એક તરફ કોટાથી યુપી વિદ્યાર્થીઓને પોતાની બસમાં પરત કરવાને લઇને મનમાની રીતે ભાડુ વસુલ કરી રહી છે. જ્યારે બીજી તરફ હવે પ્રવાસી શ્રમિકોને યુપીમાં તેમના ઘરે મોકલવા માટે બસોની વાત કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT