યુપી / મુલાયમસિંહ યાદવ માટે માયાવતીનો ચૂંટણી પ્રચાર, એક મંચ પર મળી શકે છે જોવા...

Mayawati to seeks votes for Mulayam

બસપા સુપ્રીમો માયાવતી આજરોજ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ માટે મેનપુરી બેઠક પર ચૂંટણી પ્રચાર કરશે. માયાવતી બરેલી ખાતે પણ એક જંગસભાને સંબોધન કરશે. સમાજવાદી પાર્ટી-બહુજન સમાજ પાર્ટી-રાલોદ ગઠબંધનની સંયુકત રેલીની શ્રેણીમાં મેનપુરીના ક્રિશ્ચિયન કોલેજ મેદનમાં આ ચોથી રેલી હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ