બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / mayawati said baba saheb ambedkar was not in favor of separate section 370 in jammu and kashmir

નિવેદન / માયાવતીએ કહ્યું બાબા સાહેબ આંબેડકર જમ્મૂ કાશ્મીરમાં આર્ટિકલ 370ના પક્ષમાં નહોતા

Mehul

Last Updated: 03:53 PM, 26 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમો માયાવતી (Mayawati)એ જમ્મૂ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવા પર નિવેદન આપ્યું છે. માયાવતીએ કહ્યું, ' બાબા સાહેબ આંબેડકર જમ્મૂ કાશ્મીર રાજ્યમાં અલગથી આર્ટિકલ 370ની જોગવાઇના પક્ષમાં નહોતા.

માયાવતીએ કહ્યું, 'જેવું કે વિદિત છે કે બાબા સાહેબ આમ્બેડકર (Baba Saheb Ambedkar) હંમેશા દેશની સમાનતા, એકતા અને અખંડીતાના સમર્થક રહ્યા હતા. તેથી તે જમ્મૂ કાશ્મીર રાજ્યમાં અલગથી આર્ટિકલ 370ની જોગવાઇના ક્યારેય પક્ષમાં નહોતા. આ જ ખાસ કારણે બીએસપીએ સંસદમાં આ આર્ટિકલ હટાવવાનું સમર્થન કર્યું છે. જોકે, દેશમાં બંધારણ લાગૂ થવાના લગભગ 69 વર્ષોના ઉપરાંત આ આર્ટિકલ 370ને ખતમ કર્યા બાદ હવે ત્યાં સ્થિતિ સામાન્ય બનવામાં જરૂર થોડો સમય લાગશે. તેની થોડી રાહ જોવામાં આવે તો સારું છે, જેને માનનીય કોર્ટે પણ માન્યુ છે. 

 

 

માયાવતીએ કહ્યું, 'એવામાં હાલમાં જ વિના અનુમતિએ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના નેતાઓનું કાશ્મીર જવું શું કેન્દ્ર અને ત્યાંના ગવર્નરને રાજનીતિ કરવાની તક આપવા જેવું એમનું પગલુ નથી? જમ્મૂ કાશ્મીર જતા પહેલા તેના પર થોડો વિચાર કરવામાં આવ્યો હોત, તો એ ઉચિત માનવામાં આવતું.'

સંકળાયેલા મુદ્દાઓ

Baba Saheb Ambedkar Mayawati National News article 370 jammu kashmir Statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ