ગઠબંધન / અખિલેશ સપામાં ફેરફાર નહીં કરે તો એકલા ચૂંટણી લડીશુંઃ માયાવતી

Mayawati Pins Blame for Poll Defeat on Akhilesh Yadav

લોકસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ગઠબંધન તૂટવાની કગાર પર પહોંચી ગયું છે. આ અંગેની જો કે પુષ્ટી થઇ નથી પરંતુ અખિલેશ યાદવ અને માયાવતીના નિવેદન બાદ એ વાત ચોક્કસ સાફ થઇ ગઇ છે કે ગઠબંધનમાં બધુ ઠીક નથી ચાલી રહ્યું. માયાવતીએ યોજેલી પત્રકાર પરિષદ જણાવ્યું કે સમાજવાદી પાર્ટીના મતો તેમની સાથે રહ્યાં નહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ