રાજનીતિ / એક્ઝિટ પોલની અસર: વિપક્ષી એકતાને ફટકો, માયાવતી આજે દિલ્હી નહીં આવે

mayawati has no plans of meeting sonia or rahul gandhi  on monday while akhilesh yadav accepts possibility

એક્ઝિટ પોલના પરિણામો વચ્ચે આજે ઉત્તરપ્રદેશમાં સપાના અખિલેશ યાદવ બીએસપી સુપ્રિમો માયાવતીને મળવા પહોંચ્યા હતા. મહત્વનું છે કે અખિલેશની માયાવતી સાથેની મુલાકાતે રાજનીતિક સમીકરણોને લઇને ચર્ચા જગાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ