નિવેદન / ઉત્તર ભારતીયો પર નિવેદન આપી ફસાયા ગંગવાર, માયાવતીએ કહ્યું દેશની માફી માંગો

mayawati economic slowdown santosh gangwar north indian condidates lack qualification not job opportunities

બેરોજગારીના મુદ્દા પર નિવેદન આપી કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી સંતોષ ગંગવાર ઘેરાયા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બાદ બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતી અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે સંતોષ ગંગવાર પર નિશાન સાધ્યું.

બ્રેકિંગ ન્યૂઝ