ચૂંટણી / માયાવતીએ ગુજરાતમાં દલિત યુવકના વરઘોડા મુદ્દે PM મોદી પર કર્યા પ્રહાર

Mayawati attacks on PM Modi over dalit family issue in gujarat

બસપાના અધ્યક્ષા માયાવતીએ પીએમ મોદી પર દલિત મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે ગુજરાતમાં દલિત યુવકના વરઘોડા મુદ્દે, ઉનાકાંડ અને મોદીના અંગત જીવનને લઇને પ્રહારો કર્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ