રાજનીતિ / માયાવતીનો મોદી સરકાર પર હુમલો, કહ્યું- પાડોશી સાથે ઝઘડો કરી કોઇ ખુશ ન રહી શકે

mayawati attacks on narendra modi government for ignoring saarc in oath taking ceremony

બહુજન સમાજવાદી પાર્ટી(BSP) અધ્યક્ષ માયાવતી (Mayawati)એ બીજેપીની આગેવાનીમાં મોદી સરકાર પર દક્ષિણ એશિયાઇ દેશોના સંગઠન SAARCને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે. માયાવતીએ કહ્યું કે આ નીતિ ભારતના હિતમાં નથી અને પાડોસી સાથે ઝઘડો કરીને કોઇ ખુશ ન રહી શકે. એમણે આ સંબંધમાં ટ્વિટ પણ કર્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ