ચૂંટણી / અલવર કાંડ : PM મોદી પર માયાવતીનો પલટવાર, ઉના કાંડ અને રોહિત વેમૂલા મામલે ઘેર્યા

mayawati attacks on narendra modi and alleges politicizing alwar gangrape case

લોકસભા ચૂંટણીના છઠ્ઠા ચરણના મતદાન વચ્ચે અલવર સામૂહિક બળાત્કાર પર રાજનીતિ તેજ થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલવર બળાત્કાર કાંડ પર ચુપ રહેવાના સવાલ પર માયાવતીએ પલટવાર કર્યો છે. માયાવતીએ કહ્યું કે ઉચિત કાર્યવાહી ન થાય ત્યારે તે નિર્ણય કરશે. સાથે જ માયાવતીએ નરેન્દ્ર મોદીને ગુજરાતમાં ઉના કાંડ અને રોહિત વેમુલા મામલે નિશાને લીધા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ