ક્રિકેટ / ....તો શું રોહિતની જગ્યાએ મયંક માટે ખુલી શકે છે વન ડે ટીમનો દરવાજો, આ છે કારણ

Mayank Agarwal could replace Rohit Sharma in one day Cricket match

ટેસ્ટ મેચમાં મયંક અગ્રવાલની આક્રમક બેટિંગને કારણે તેના માટે હવે વનડે અને ટી-20ની ટીમમાં સિલેક્શન થવાના ચાન્સિસ વધી ગયા છે અને આ ઓપનર બેટ્સમેન વેસ્ટ ઇન્ડીઝ સામેની આવતા મહિને થનારી સીરિઝ માટે ટીમમાં સ્થાન મેળવી શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે વેસ્ટ ઈન્ડીઝ સામે થનારી ત્રણ વનડે મેચની સીરિઝમાં વાઈસ કેપ્ટન રોહિત શર્માને આગામી વર્ષના પ્રારંભમાં શરૂ થનારા ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં આરામ આપવામાં આવે તો તેની જગ્યાએ મયંક અગ્રવાલ એક સારો વિકલ્પ બની શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ