નિવેદન / કૃષ્ણ'ભરોસે' કોંગ્રેસ: મથુરાની મહાપંચાયતમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું 'ક્યાંક ગોવર્ધન પર્વત ન વેચી નાખે સરકાર'

mathura-kisan-mahapanchayat-priyanka-gandhi-says-lord-krishna-will-definitely-break-ego-of-this-government

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ કૃષ્ણનગરી મથુરાની ખેડૂત મહાપંચાયતમાં મોદી સરકારને આડેહાથ લેતા કહ્યું હતું કે સરકારની માત્ર એક જ ઉપલબ્ધિ છે કે ખરબપતિ મિત્રો આબાદ થઈ જાય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ