સુરેન્દ્રનગર / પ્રસુતાને હોસ્પિટલમાં સારવારને બદલે મળ્યું મોત? ચોટીલામાં ખાનગી ક્લિનિક પર પરિવારના ધગધગતા આરોપ

Maternal deaths during treatment in Chotila

સુરેન્દ્રનગરના ચોટીલામાં તબીબની બેદરકારીના કારણે પ્રસુતાનું મોત થયાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, પરિજનો દ્વારા હોબાળો કરાયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ