ધર્મ / નવી ગાઈડલાઈન સાથે જલ્દી જ કરી શકાશે આ માતાજીના મંદિરે દર્શન, શરૂ થઈ તૈયારીઓ

Mata Vaishno Devi Yatra May Start Soon Shrine Board Ready With Guidelines

જમ્મૂ કાશ્મીરમાં રિયાસી જિલ્લાની ત્રિકુટા પહાડી પર માતા વૈષ્ણોદેવીની પવિત્ર ગુફા મંદિરને કોરોના મહામારીના કારણે ઘણા સમયથી બંધ કરી દેવામાં આવી હતી. અનેક જગ્યાએ મંદિરોને ખોલવાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે માતા વૈષ્ણોદેવીના દ્વાર ભક્તો માટે હજુ પણ બંધ જ છે. માહિતી મળી રહી છે કે શ્રાઈન બોર્ડ મંદિરને ફરીથી દર્શન માટે ખોલવાની તૈયારીઓ કરી રહ્યું છે. તેઓએ એસઓપી પણ તૈયાર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ