ભાવનગર / શિહોરના નવા ગામમાં સામૂહિક આપઘાતનો બનાવ, માસૂમ પુત્ર-પુત્રીને ફાંસી લગાવ્યા બાદ પિતાએ કર્યો આપઘાત

Mass suicide 3 people nava gam shihor bhavnagar

ભાવનગર જિલ્લામાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. શિહોર તાલુકાના નવા ગામમાં એક પરિવારના 3 વ્યક્તિએ ઘરમાં સામુહિક આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સામૂહિક આપઘાત પહેલા પિતાએ પુત્રી અને પુત્રને ફાંસો આપી પોતે પણ આપઘાત કર્યું હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ