નિવેદન / જો વેક્સિન કોઈ વ્યક્તિના શરીર પર કામ ન કરે તો ? રસીકરણ બાદ માસ્ક જરૂરી ? જાણો ICMRના ચીફે શું કહ્યું

masks And Social Distancing Will Be Necessary Even After Corona Vaccination

ભારતમાં કોરોના વાયરસના કારણે સતત કેસમાં વધારો થઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યાં બીજી તરફ લોકોને બચાવવા માટે વેક્સિન પર તડામાર તૈયારી કરવામાં આવી રહી છે એવામાં ICMR દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.  

બ્રેકિંગ ન્યૂઝ