કર્ણાટક / NRC બિલને લઇને ઇમામ-મૌલવીઓએ મુસ્લિમોને આપી આવી સલાહ

masjid imam asked muslim to keep their identity documents upto date

દેશભરમાં રાષ્ટ્રીય નાગરિકતા બિલ લાગ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મસ્જિદોએ મુસ્લિમોને પોતાના દસ્તાવેજ હાથવગા રાખવાનું કહ્યું છે. આ સાથે જ ઇમામ અને મૌલવીઓએ અપીલ કરી કે જો તેમના દસ્તાવેજ બરાબર ન હોય તો યોગ્ય કરાવી લેવા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ