કાલાષ્ટમી વ્રત / કાળભૈરવને પ્રસન્ન કરવા માટે આજની રાત્રિ શ્રેષ્ઠ, આર્થિક સંકટ દૂર કરવા માટે કરો આ ઉપાય

masik kalashtami 2022 remedies to get kaal bhairav blessings and rid of all life troubles

કાલાષ્ટમી વ્રત દર મહિને રાખવામાં આવે છે. આ દર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ રાખે છે અને આ દિવસે કાળ ભૈરવની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવના આ રૂદ્રાવતાર કાળ ભૈરવની ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ