દાદીમાના નુસખા / આ રીતે બનાવો મસાલા ચા, શરદી-ઉધરસ-શરીરનાં સોજાં થશે દૂર

masala chai to get relief from cold and body pain

મસાલાં ચામાં અનેક પૌષ્ટિક તત્વો રહેલાં હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ ચાનો ટેસ્ટ પણ અદભૂત હોય છે જે તમને શરદી-ઉધરસમાં રાહત અપાવે છે. આ સિવાય પણ મસાલાં ચામાં અનેક ગુણો રહેલાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ