કોરોના વાયરસ / મેરી કોમે કરી મોટી લાપરવાહી, રાષ્ટ્રપતિ સહિતનાનાં લોકોનાં જીવ જોખમમાં મૂક્યા

mary kom attended breakfast in rashtrapati bhavan after returning from abroad

કોરોના વાયરસની ભયંકર સ્થિતિને જોતા વિદેશથી આવતા દરેક લોકોને 14 દિવસ સુધી ઘરમાં જ રહેવા આદેશ આપવામાં આવ્યા છે. દેશની દિગ્ગજ મુક્કેબાજ મેરી કોમે આ એકાંતવાસનાં ધજાગરા ઉડાવ્યા છે. મેરી કોમ વિદેશથી પરત ફર્યા બાદ ન માત્ર ઘરની બહાર ફર્યા પરંતુ રાષ્ટ્રપતિ ભવન પણ પહોંચી ગયા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ