છત્તીસગઢ / નક્સલવાદીઓ વિરૂદ્ધ તીખી ટિપ્પણી પર અમિત શાહને માઓવાદીઓએ કહ્યું- 'એક જ સમયે અમે 100 જવાનોને...'

Maoists statement Naxalite attack Amit Shah chhattisgarh

શનિવારે છત્તીસગઢમાં થયેલા હુમલામાં 22 જવાન શહીદ થયા છે. ત્યારે હવે પ્રતિબંધિત કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા(માઓવાદી)એ એક નિવેદન જાહેર કરીને દાવો કર્યો છે કે તેમની લડાઈ પોલીસ કે સેના વિરૂદ્ધ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ