અમદાવાદ / રથયાત્રાના દિવસે ઘરથી નીકળતા પહેલા જાણી લેજો કયા રસ્તા ચાલુ-ક્યાં અપાયું ડાયવર્ઝન

many route has been diverted during jagannath rathyatra 2022 in ahmedabad

અમદાવાદમાં ભગવાન જગન્‍નાથજીની રથયાત્રા નિમિત્તે ટ્રાફિક સમસ્‍યા ન સર્જાય તે માટે રથયાત્રાના રૂટમાં આવતા વિસ્‍તારોમાં ‘નો પાર્કિંગ ઝોન' જાહેર કરાયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ