Coronavirus / 24 કલાકમાં કોરોનાના કારણે આટલા લોકોએ ગુમાવ્યો જીવ, ઈરાનમાંથી આજે 150 ભારતીયોને લવાશે પરત

many people lost their lives in 24 hours due to corona 150 Indians will be returned from Iran today

જીવલેણ કોરોના વાઈરસનો કેર દેશભરમાં ફેલાયો છે. કોરોનાના કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કર્ણાટકમાં કોરોનાના કારણે પ્રથમ મોત નોંધાયું છે. છેલ્લા ૨૪ કલાકમાં, કોરોનાના નવા ૧૫ દર્દીઓ સામે આવ્યા છે અને કોરોનાગ્રસ્ત લોકોની કુલ સંખ્યા ૭૫ થઈ ગઈ છે. તો અન્ય તરફ કોરોનાને કારણે 24 કલાકમાં 321 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ