દિલ્હી / જેસિકા લાલ હત્યા કેસ : આરોપી મનુ શર્મા જેલમુક્ત, ઉપરાજ્યપાલે આ કારણે આપી મંજૂરી

manu sharma release from1999 jessica lal murder case

દિલ્હીની બહુ ચર્ચિત જેસિકા લાલ હત્યા કેસના આરોપી મનુ શર્માને જેલમુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે મનુ શર્માને છોડી મુકવાની મંજૂરી આપી છે. નોંધનીય છે કે, મનુ શર્મા જેસિકા લાલ મર્ડર કેસમાં ઉંમરકેદની સજા ભોગવી રહ્યો છે. મનુ શર્માને 1999માં મોડેલ જેસિકા લાલની હત્યાના આરોપમાં દોષી જાહેર કરવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ