ધર્મ / પૂર્વ જન્મનાં પાપ આ જન્મમાં વ્યાધિરૂપે પ્રગટે, મંત્રજાપથી મેળવી શકાય છે માનસિક શાંતિ

mantra can be achieved through chanting

પૂર્વ જન્મના સંચિત કર્માનુસાર આ જન્મમાં તે જીવ સુખ-દુઃખ ભોગવે છે. મનુષ્યનો જન્મ થતાં જ આકાશમાં ગ્રહોનો નકશો તેનાં પુણ્ય કર્મ અનુસાર ગોઠવાઈ જતો હોય છે છતાં તેને ભોગવવાં પડતાં દુઃખાદિ મંત્ર, તંત્ર, મણિથી ઓછા કરી શકે છે કે નિયંત્રણમાં રાખી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ